જય જિનેન્દ્ર : વિચારશીલ જૈનોનો વિચારશીલ અવાજ
Gujarati-Hindi reading problem? Click here to get help
‘જય જિનેન્દ્ર’ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
જય જિનેન્દ્રની મેમ્બરશિપ મેળવો
મેમ્બરશિપ શા માટે?
  • જૈનધર્મ અને જૈનદર્શનથી માહિતગાર થવા, જૈન પુસ્તકો વાંચવા, વિવિધ વિદ્વાન લેખકો દ્વારા રચાયેલું જૈન સાહિત્ય વાંચવા.
  • પૂ. મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજનાં નિર્ભીક લખાણો વાંચવા, પૂ. મુનિશ્રીના વિચારોથી પરિચિત થવા.
  • વિશ્વભરમાં ફેલાયેલા જૈનો સાથે એક તાંતણે જોડાવા.
  • જૈનશાસનમાં બનતા અવનવા બનાવોની માહિતી મેળવવા, જૈનશાસન ઉપર થતાં આક્રમણોનો અસરકારક પ્રતિકાર કરવાનું માર્ગદર્શન મેળવવા.
  • જૈન સમાચારો અને સમીક્ષાઓથી માહિતગર થવા. જય જિનેન્દ્ર વેબસાઇટ ઉપર નવી માહિતી મૂકાય ત્યારે તેની જાણકારી મેળવવા.
  • જય જિનેન્દ્રના સભ્ય બનવું એકદમ સરળ છે અને મેમ્બરશિપ તદ્દન ફ્રી છે. બસ, તમારા અંગે થોડીક માહિતીઓને સમાવી લેતું ફોર્મ ભરો અને બે-ચાર ક્ષણમાં જ તમે બની જશો જય જિનેન્દ્રના મેમ્બર.
મેમ્બરશિપ મેળવવા અહીં ક્લિક કરો